Feeds:
Posts
Comments

Archive for June 6th, 2011

“ચોખેર બાલી” ટાગોરની એક એવી કૃતિ છે, જેના પરથી છેક ૧૯૩૮થી લઈને આજ સુધી ફિલ્મો બનતી રહી છે. ૧૯૩૮માં દિગ્દર્શક સતુ સેને બનાવેલી ફિલ્મમાં રમા બેનરજી, મનોરંજન ભટ્ટાચાર્ય, છબિ બિશ્વાસ, શિબકાલિ ચેટરજી, શાંતિલતા ઘોષ જેવાં કલાકારોએ કામ કર્યું હતું. ૨૦૦૩માં રિતુપર્ણો ઘોષે બનાવેલી તાજેતરનાં વર્ષોની ચર્ચાસ્પદ ફિલ્મોમાંની એક રહી હતી. ટિકિટબારી પર પણ ખૂબ સફળ [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.