Feeds:
Posts
Comments

Archive for June 9th, 2011

ટાગોરનું સાહિત્ય ફિલ્મ બનાવવા માટે માત્ર ભારતીય ફિલ્મકારોને આકર્ષતું રહ્યું છે એવું નથી. જર્મનીના એક ખ્યાતનામ દસ્તાવેજી ફિલ્મોના સર્જક પોલ ઝિલ્સ ૧૯૫૦ના અરસામાં ભારતમાં હતા. તેમને ટાગોરની “ચાર અધ્યાય” નવલકથાએ બહુ પ્રભાવિત કર્યા હતા. તેમને તેના પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા થઈ આવી. તેમણે હિંદીમાં તેની પટકથા પણ તૈયાર કરાવી. હિંદી ફિલ્મી દુનિયાથી તેઓ ખાસ પરિચિત [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.