Feeds:
Posts
Comments

Archive for June 10th, 2011

“ચિત્રાંગદા” મૂળ તો ટાગોરની એક નૃત્યનાટિકા છે, અને વર્ષોથી તેનું મંચન થતું રહે છે. ૧૯૫૫માં તેનો આધાર લઈને દિગ્દર્શક હેમચંદ્ર અને સૌરેન સેને આ જ નામની ફિલ્મ બનાવી હતી. ૧૮૯૨માં લખાયેલી નૃત્યનાટિકા  ”ચિત્રાંગદા”ની કથા મૂળ તો મહાભારતમાં છે. તે અર્જુનની પત્ની હતી, અને મણિપુરના રાજાની કુંવરી હતી. અર્જુન એક વાર ફરતોફરતો મણિપુર જઈ ચઢે છે. [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.