Feeds:
Posts
Comments

Archive for June 24th, 2011

ગુજરાતના લોકનેતા અને આજીવન સેવાના ભેખધારી ઇન્દુલાલ યાગ્નિકની છ ભાગમાં ફેલાયેલી આત્મકથાનું પુન: પ્રકાશન થઈ રહ્યું છે એ બહુ મોટી ઘટના છે. મહાગુજરાત માટેની તેમની રાજકીય લડત તો ઐતિહાસિક મહત્ત્વ પામી ચૂકી છે, પણ રાજકીય કારકિર્દી દરમ્યાન વચ્ચે થોડાં વર્ષો તેઓ મુંબઈ પણ રહી આવ્યા હતા, ત્યારે ફિલ્મી દુનિયામાં પણ તેમણે કરેલા સંઘર્ષની એક અનોખી [...]

Read Full Post »

Follow

Get every new post delivered to your Inbox.